ધ્યેય અને ધ્યાન (Dhyey ane Dhyan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10/- ‘આજકાલ તો જે તે બધાં આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય છે એવી માન્યતામાં સપડાઈ ગયા છે.’ એવી એક નોંધ પૂજ્ય શ્રીમોટાએ કરી છે. આથી, નિમિત્તયોગે ધ્યાન વિશે લખવાનું થયું ત્યારે પૂજ્ય શ્રીમોટાએ અત્યંત સ્પષ્ટતાથી ધ્યાનનો અર્થ, એની પૂર્વતૈયારી, એ ક્રિયાની રીતો, ધ્યાન દરમિયાન થતા થતા અનુભવો વગેરેની પૂરતી સમજ આપીને શ્રેયાર્થીને યોગ્ય દિશા તરફ પ્રેર્યો છે. Read less
ભગતમાં ભગવાન (Bhagatma Bhagvan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ 100...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ 100/- પૂજ્ય શ્રીમોટાના પુસ્તકોના આધારે સંકલિત પ્રસંગોનું ક્રમવાર રસાત્મક વર્ણન ધરાવતું પુસ્તક. Publication year:- 2000 Read less
આપણી વનસ્પતિઓ – aapni vanaspatio
સામાન્ય જનસમાજમાં વિજ્ઞાનનો વ્યાપ વધે તે અર્થે વિજ્ઞાન પરિચય ગ્રંથશ્રેણી નું નિર્માણ થયેલ
સામાન્ય જનસમાજમાં વિજ્ઞાનનો વ્યાપ વધે તે અર્થે વિજ્ઞાન પરિચય ગ્રંથશ્રેણી નું નિર્માણ થયેલ Read less
શ્રીમોટાવાણી 13-14 (Shree Motavani 13-14)
સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-76, કિંમત:- ₹ 10/- ભાગ 13:- શ્રી અનુપરામ ભટ્ટ સાહેબના ઘરે 01-04-1970 ના રોજ 'નિમિત્ત' વિષે થયેલ સત્સંગ. ભાગ 14:-પૂજ્ય શ્રી મોટા સાથે પ્રશ્નોતરી.
સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-76, કિંમત:- ₹ 10/- ભાગ 13:- શ્રી અનુપરામ ભટ્ટ સાહેબના ઘરે 01-04-1970 ના રોજ 'નિમિત્ત' વિષે થયેલ સત્સંગ. ભાગ 14:-પૂજ્ય શ્રી મોટા સાથે પ્રશ્નોતરી. Read less
શ્રીમોટાવાણી 11-12 (Shree Motavani 11-12)
સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 11:- ચિખોદરા ઉત્સવ પ્રવચન. ભાગ 12:- વલ્લભ વિદ્યાનગર દીક્ષાદિન ઉત્સવ પ્રવચન.
સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 11:- ચિખોદરા ઉત્સવ પ્રવચન. ભાગ 12:- વલ્લભ વિદ્યાનગર દીક્ષાદિન ઉત્સવ પ્રવચન. Read less
શ્રીમોટાવાણી 9-10 (Shree Motavani 9-10)
સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- ભાગ 09:- જીવન અને કાર્યના પ્રસંગોનું વાંચન. ભાગ 10:- દીક્ષાદિન નિમિત્તે 08-02-1970 ના રોજ સીસવા ગામે,જી-ખેડા આપેલ પ્રવચન.
સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- ભાગ 09:- જીવન અને કાર્યના પ્રસંગોનું વાંચન. ભાગ 10:- દીક્ષાદિન નિમિત્તે 08-02-1970 ના રોજ સીસવા ગામે,જી-ખેડા આપેલ પ્રવચન. Read less