જીવનસોપાન (Jivan Sopan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ્ઠી ,પૃષ્ઠ:- 376 , કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસોપાન’ અનુભવીની વાણી છે. એક સાધક બહેનને આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિનાં સોપાનો ઉપર ચઢાવવા માટે પૂજ્યશ્રીએ આ પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. Publication Year:- 1952 Read less
જીવનસ્મરણ (Jivan Smaran)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971 Read less
જીવનસૌરભ (Jivan Saurabh)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971 Read less
જીવનરસાયણ (Jivan Rasayan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમત:-...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટા ના શરીર ઉત્તરાધકાળમાં અનેક રોગ અને વેદનાઓ સાથે માત્ર આઠ-નવ દિવસો માં રચાયેલ ગઝલ “જીવનરસાયણ” Publication Year:- 1972 Read less
જીવનરંગત (Jivan Rangat)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટા ના વિવિધ પત્રો ને શ્રી કાંતિભાઈ કાંટાવાળા દ્વારા સંપાદિત ગઝલ સંગ્રહ 'જીવન રંગત'. Publication Year:- 1973 Read less
જીવનપ્રેરણા (Jivan Prerna)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચો...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 176 , કિંમત:- ₹15/- આ પુસ્તકમાં ૧૯૩૯થી ૧૯૪૮ સુધીના જે પત્રો પૂજ્ય શ્રીમોટાએ લખ્યા, તેમાંના કેટલાકનો સમાવેશ થયો છે. મુખ્યત્વે આ પત્રોમાં સાધનાની થોડીક મંજિલ કાપેલા સાધકને તેની કક્ષા અને જરૂર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવેલું છે. છતાં કોઈ પણ વિકાસવાંચ્છુંને ઉપયોગી થઈને રાહબર બની શકે તેમ છે.એ આ પુસ્તકની વિશેષતા છે. Publication Year:-1950 Read less
જીવનપોકાર (Jivan Pokar)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 472 , કિંમત:- ₹25/- આ ચોપડીનું નામ ‘જીવનપોકાર’ રાખ્યું છે, કારણ કે, જીવનવિકાસની ભાવનાર્થે જે જે સ્વજનો મળેલાં છે, તેમને તેમને ચેતાવવા કાજે હૃદયના સાલતા ઊંડા દર્દથી જે વાણી ઉચ્ચારેલી છે, તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે,સમજે ને તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે, સમજે ને તેને યથાર્થ વર્તનપાલનમાં મૂકવાને પ્રભુકૃપાથી કરી જ્ઞાનભક્તિ-ભાવે જાગ્રત પૂરો તનતોડ પ્રયત્ન કરે, એવો આ પત્રોના લખવાપણાનો હેતુ છે. Publication Year:- 1954 Read less
જીવનપાથેય (Jivan Pathey)
લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- ચોથી,પૃષ્ઠ:-192 , કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટાનાં લગભગ બધાં જ પુસ્તકો એમનાં આત્મીય સ્વજનોના પુછાયેલા પ્રશ્નો, તેમના સાંસારિક, માનસિક કે આધ્યાત્મિક કોયડાઓ, તેમની વૃત્તિઓ તથા આદર્શો વગેરેમાં માર્ગદર્શનરૂપે લખાયાં છે. એટલે આ પુસ્તકનું પણ તેમ જ છે. Publication Year:- 1949 Read less
જીવનપરાગ (Jivan Parag)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 648, કિંમત:-₹50/- પૂજ્ય શ્રીમોટાના સાધકોને પત્રોનો સારસંચય(મદ્રાસના એક સ્વજન ભાઇનાં સૂચનથી)‘જીવનપરાગ’માં સંકલિત કરવામાં આવેલા વિચારો બહુધા તો પૂજ્ય શ્રીમોટાનાં કેટલાંક પુસ્તકોનું દોહન છે અને આ પુસ્તકો એમણે કોઈ સાધકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને એની આધ્યાત્મિક, સાંસારિક કે વૈચારિક મૂંઝવણમાં માર્ગદર્શન આપવાના હેતુથી લખાયેલા પત્રોના સંગ્રહરૂપે પ્રગટ થયેલ છે. Publication Year :-1963 Read less
જીવનપગલે (Jivan Pagle)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ,આવૃત્તિ:- પ્રથમ, પૃષ્ઠ:- 114 , કિંમત:- ₹...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ,આવૃત્તિ:- પ્રથમ, પૃષ્ઠ:- 114 , કિંમત:- ₹10/- આ 'જીવન પગલે' મૂળ તો લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા ની જરા તરા” એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર 'સ્વજનોને' સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે. Read less
જીવનપગદંડી (Jivan Pagdandi)
લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા (ગુજરાત રાજ્યના માજી ચીફ ઍંજિનિયર) ,...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા (ગુજરાત રાજ્યના માજી ચીફ ઍંજિનિયર) ,આવૃત્તિ: બીજી ,પૃષ્ઠ: 400 , કિંમત: રું 25/- પૂજ્ય શ્રીમોટા એ શ્રી કાંતિભાઈ કાંટાવાળા સાહેબને અનુલક્ષીને કરેલી રચના ‘જીવનપગદંડી’ Read less
જીવનમથામણ (Jivan Mathaman)
લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- જ્યોત્સ્ના જાની,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- જ્યોત્સ્ના જાની,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- શ્રીહરિકૃપાથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જીવનના ધ્યેયનો આદર્શ પ્રગટ્યો, તેમાંથી ભભૂકતી તમન્ના જાગી અને તેમાંથી જે મથવાનું થયું, તે મથવાની બધી હકીકત આ ‘જીવનમથામણ’માં શ્રીહરિકૃપાથી મારાથી લખાઈ છે. Read less