પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી (Prerak Vibhuti-Mahatma Gandhi)

Dec 14, 2021

માનવીની શબપૂજા

જગતમાં જ્યાં ત્યાં જોઉં છું કે માનવી તો એના ગયા કેડે એના શબને માત્ર પૂજે છે . આઘે ક્યાં જવું ? મહાત્મા ગાંધીનો પ્રત્યક્ષ જીવતો દાખલો લ્યોને ? એણે તો પોકારી પોકારીને કહેલું કે ‘ભાઈ ! કોઈ મારાં પૂતળાં કે મંદિરો ચણશો નહિ . ‘પણ આજે સમાજ એના શબને પૂજી રહેલો છે . એના જીવનની મૂળ પ્રાણચેતનાને કોણ સ્વીકારે છે ? એના આદર્શને -એની સંસ્કૃતિને – કોણ વરવા ચાહે છે ?

                                                                                                                                                                                        –શ્રીમોટા

‘ જીવનપોકાર ’ , બી . આ . , પૃ . ૧૩૩

 

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments